મુલાકાતીઓ
- 61,911
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
એક સેવાભાવી સજ્જને નક્કી કર્યું કે, ‘અમુક’ જણને એ દર અઠવાડિયે ‘અમુક’ ₹ ની રકમની મદદ કરશે. એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું, ” જો પાંચ ઓછા માણસો આજે આવે , તો દરેકને બે ₹ વધારે મળે.”
પણ તે દિવસે ચાર વધારે માણસો મદદ લેવા આવ્યા.
આપણા સેવાભાવી સજ્જને દુઃખી થતાં કહ્યું, ” આજે તો તમને હું એક ₹ ઓછો જ આપી શકીશ.
તે દિવસે આવનાર દરેક જણને કેટલા ₹ મળ્યા હતા?
આપની વાણી